પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં
પછી પાંખો ની
શી જરુર?
મન મક્કમ જો દરિયો તરવા
પછી વહાણ ની શૂ જરુર?રેલાય જો
અમ્રુત એક ઝાકળ તણા બુંદ થી જ
તો સરોવર અને સરિતા ની શી જરુર?
ફુટે જો પાનખર માં પણ કુપણ તો વસંતની શી જરુર?
લાગણી ભીના સબંધો હોય તો
“શબ્દો” ની શી જરુર?
No comments:
Post a Comment